Summaries of Krishnamurti's audios and videos
RA85T1 - તમે જે કંઈ વિચારો છો, તે તમે છો
પહેલું જાહેર પ્રવચન
રાજઘાટ - વારાણસી, ભારત
૧૮ નવેમ્બર ૧૯૮૫
સારાીંશ
પ્રકૃતિ સાથે આપણો શો સંબંધ છે અને એકબીજા સાથે આપણો શો સંબંધ છે?
સ્વાર્થવૃત્તિ આપણા જીવનનો પ્રધાન સૂર છે.
વિચારવું એટલે શું?
સમસ્યાઓને હલ કરવા માટે આપણું મગજ ક્યારેય પણ સમસ્યારહિત હોઈ શકે?
જયારે અનુભવ થાય છે ત્યારે માહિતી ઉપજે છે.
શું આપણે તદ્દન નિઃસ્વાર્થ હોઈ શકીએ?
જીવનમાં સલામતી ન હોય એવું હોઈ શકે. જીવન જીવવા માટે છે. નહીં કે પ્રશ્નો સર્જવા માટે અને પછી તેને ઉકેલવા માટે. દુઃખ, પીડા હોય તે માટે નહીં. તે જીવવા માટે છે, અને તેનું મૃત્યુ થશે.